"the man who knew infinity" (એક વ્યક્તિ જેણે અનંતને ઓળખ્યું) તરીકે‌ કોને ઓળખવામાં આવે છે?, શ્રીનિવાસ રામાનુજન, આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, શકુંતલા દેવી કયા નામથી જાણીતા હતા?, ગણિત રાણી, બીજગણિત વિશારદ, હ્યુમન કમ્પ્યુટર, પાયથાગોરસનો પ્રમેય શું છે?, (બાજુ)², (વિકર્ણ)²/2, 1729 સંખ્યા કયા નામથી પ્રસિદ્ધ છે?, પરિપૂર્ણ સંખ્યા, હાર્ડી–રામાનુજન સંખ્યા, વર્ગ સંખ્યા, શૂન્યની શોધ કોણે કરી હતી ?, આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય, આર્યભટ્ટે કઈ સંખ્યાનું ચોક્કસ મૂલ્ય આપ્યું હતું?, √2, π, 3, Zero ને સંખ્યા તરીકેના નિયમો કોણે આપ્યા?, આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, શ્રીનિવાસ રામાનુજન

Bestenliste

Visueller Stil

Einstellungen

Vorlage ändern

Soll die automatisch gespeicherte Aktivität wiederhergestellt werden?