1) જે દેશમાં બાળકો પોતાના દેશ અને સંસ્કારોનું સન્માન કરે છે, તે દેશ વિશ્વમાં આદર મેળવે છે. આ વિષય પર પોતાના વિચારો સ્પષ્ટ કરો કે વિદ્યાર્થીના જીવનમાં દેશ અને સંસ્કારોનું શું મહત્ત્વ છે? જનમાનસમાં દેશપ્રેમ જગાડવા અને વધારવા માટે તમે કઈ રીતે યોગદાન આપી શકો?, 2) પ્રકૃતિના માનવજીવન પર અસંખ્ય ઉપકારો છે. તે ઉપકારો પ્રત્યે કૃતજ્ઞ બનવાને બદલે આપણું વર્તન ઘણી વાર કૃતઘ્નતાભર્યું હોય છે. પ્રકૃતિ સાથે આપણું વર્તન કેવું હોવું જોઈએ? યોગ્ય કારણો સાથે પોતાની વાત સમજાવીને લખો., 3) પરીક્ષાઓ શિક્ષણનું ઉત્તમ માપદંડ છે. આ વિધાનની તરફેણમાં અથવા વિરોધમાં તમારા વિચારો‌ જણાવો., 4) સ્વચ્છતા એ ઈશ્વરભક્તિનું બીજું સ્વરૂપ છે. આ વાતને ધ્યાનમાં રાખીને રસ્તા, બજાર તથા અન્ય જાહેર સ્થળોએ લોકો દ્વારા ફેલાવવામાં આવતી ગંદકીનાં કારણો જણાવો. આ સમસ્યાને દૂર કરવાની જરૂરિયાત અને તેના ઉપાયો પર પણ પ્રકાશ પાડો., 5) સેવા કરે તેને મેવા મળે’ - આ ઉક્તિનો અર્થ સમજાવતાં કોઈ મૂળ ઘટના, વાર્તા કે‌ પ્રસંગ‌ તમારા શબ્દોમાં લખો., 1) જે દેશમાં બાળકો પોતાના દેશ અને સંસ્કારોનું સન્માન કરે છે, તે દેશ વિશ્વમાં આદર મેળવે છે. આ વિષય પર પોતાના વિચારો સ્પષ્ટ કરો કે વિદ્યાર્થીના જીવનમાં દેશ અને સંસ્કારોનું શું મહત્ત્વ છે? જનમાનસમાં દેશપ્રેમ જગાડવા અને વધારવા માટે તમે કઈ રીતે યોગદાન આપી શકો?, 2) પ્રકૃતિના માનવજીવન પર અસંખ્ય ઉપકારો છે. તે ઉપકારો પ્રત્યે કૃતજ્ઞ બનવાને બદલે આપણું વર્તન ઘણી વાર કૃતઘ્નતાભર્યું હોય છે. પ્રકૃતિ સાથે આપણું વર્તન કેવું હોવું જોઈએ? યોગ્ય કારણો સાથે પોતાની વાત સમજાવીને લખો., 3) પરીક્ષાઓ શિક્ષણનું ઉત્તમ માપદંડ છે. આ વિધાનની તરફેણમાં અથવા વિરોધમાં તમારા વિચારો‌ જણાવો., 4) સ્વચ્છતા એ ઈશ્વરભક્તિનું બીજું સ્વરૂપ છે. આ વાતને ધ્યાનમાં રાખીને રસ્તા, બજાર તથા અન્ય જાહેર સ્થળોએ લોકો દ્વારા ફેલાવવામાં આવતી ગંદકીનાં કારણો જણાવો. આ સમસ્યાને દૂર કરવાની જરૂરિયાત અને તેના ઉપાયો પર પણ પ્રકાશ પાડો., 5) ‘સેવા કરે તેને મેવા મળે’ - આ ઉક્તિનો અર્થ સમજાવતાં કોઈ મૂળ ઘટના, વાર્તા કે‌ પ્રસંગ‌ તમારા શબ્દોમાં લખો., 1) જે દેશમાં બાળકો પોતાના દેશ અને સંસ્કારોનું સન્માન કરે છે, તે દેશ વિશ્વમાં આદર મેળવે છે. આ વિષય પર પોતાના વિચારો સ્પષ્ટ કરો કે વિદ્યાર્થીના જીવનમાં દેશ અને સંસ્કારોનું શું મહત્ત્વ છે? જનમાનસમાં દેશપ્રેમ જગાડવા અને વધારવા માટે તમે કઈ રીતે યોગદાન આપી શકો?, 2) પ્રકૃતિના માનવજીવન પર અસંખ્ય ઉપકારો છે. તે ઉપકારો પ્રત્યે કૃતજ્ઞ બનવાને બદલે આપણું વર્તન ઘણી વાર કૃતઘ્નતાભર્યું હોય છે. પ્રકૃતિ સાથે આપણું વર્તન કેવું હોવું જોઈએ? યોગ્ય કારણો સાથે પોતાની વાત સમજાવીને લખો., 3) પરીક્ષાઓ શિક્ષણનું ઉત્તમ માપદંડ છે. આ વિધાનની તરફેણમાં અથવા વિરોધમાં તમારા વિચારો‌ જણાવો., 4) સ્વચ્છતા એ ઈશ્વરભક્તિનું બીજું સ્વરૂપ છે. આ વાતને ધ્યાનમાં રાખીને રસ્તા, બજાર તથા અન્ય જાહેર સ્થળોએ લોકો દ્વારા ફેલાવવામાં આવતી ગંદકીનાં કારણો જણાવો. આ સમસ્યાને દૂર કરવાની જરૂરિયાત અને તેના ઉપાયો પર પણ પ્રકાશ પાડો., 5) ‘સેવા કરે તેને મેવા મળે’ - આ ઉક્તિનો અર્થ સમજાવતાં કોઈ મૂળ ઘટના, વાર્તા કે‌ પ્રસંગ‌ તમારા શબ્દોમાં લખો., 1) જે દેશમાં બાળકો પોતાના દેશ અને સંસ્કારોનું સન્માન કરે છે, તે દેશ વિશ્વમાં આદર મેળવે છે. આ વિષય પર પોતાના વિચારો સ્પષ્ટ કરો કે વિદ્યાર્થીના જીવનમાં દેશ અને સંસ્કારોનું શું મહત્ત્વ છે? જનમાનસમાં દેશપ્રેમ જગાડવા અને વધારવા માટે તમે કઈ રીતે યોગદાન આપી શકો?, 2) પ્રકૃતિના માનવજીવન પર અસંખ્ય ઉપકારો છે. તે ઉપકારો પ્રત્યે કૃતજ્ઞ બનવાને બદલે આપણું વર્તન ઘણી વાર કૃતઘ્નતાભર્યું હોય છે. પ્રકૃતિ સાથે આપણું વર્તન કેવું હોવું જોઈએ? યોગ્ય કારણો સાથે પોતાની વાત સમજાવીને લખો., 3) પરીક્ષાઓ શિક્ષણનું ઉત્તમ માપદંડ છે. આ વિધાનની તરફેણમાં અથવા વિરોધમાં તમારા વિચારો‌ જણાવો., 4) સ્વચ્છતા એ ઈશ્વરભક્તિનું બીજું સ્વરૂપ છે. આ વાતને ધ્યાનમાં રાખીને રસ્તા, બજાર તથા અન્ય જાહેર સ્થળોએ લોકો દ્વારા ફેલાવવામાં આવતી ગંદકીનાં કારણો જણાવો. આ સમસ્યાને દૂર કરવાની જરૂરિયાત અને તેના ઉપાયો પર પણ પ્રકાશ પાડો., 5) ‘સેવા કરે તેને મેવા મળે’ - આ ઉક્તિનો અર્થ સમજાવતાં કોઈ મૂળ ઘટના, વાર્તા કે‌ પ્રસંગ‌ તમારા શબ્દોમાં લખો., 1) જે દેશમાં બાળકો પોતાના દેશ અને સંસ્કારોનું સન્માન કરે છે, તે દેશ વિશ્વમાં આદર મેળવે છે. આ વિષય પર પોતાના વિચારો સ્પષ્ટ કરો કે વિદ્યાર્થીના જીવનમાં દેશ અને સંસ્કારોનું શું મહત્ત્વ છે? જનમાનસમાં દેશપ્રેમ જગાડવા અને વધારવા માટે તમે કઈ રીતે યોગદાન આપી શકો?, 2) પ્રકૃતિના માનવજીવન પર અસંખ્ય ઉપકારો છે. તે ઉપકારો પ્રત્યે કૃતજ્ઞ બનવાને બદલે આપણું વર્તન ઘણી વાર કૃતઘ્નતાભર્યું હોય છે. પ્રકૃતિ સાથે આપણું વર્તન કેવું હોવું જોઈએ? યોગ્ય કારણો સાથે પોતાની વાત સમજાવીને લખો., 3) પરીક્ષાઓ શિક્ષણનું ઉત્તમ માપદંડ છે. આ વિધાનની તરફેણમાં અથવા વિરોધમાં તમારા વિચારો‌ જણાવો., 4) સ્વચ્છતા એ ઈશ્વરભક્તિનું બીજું સ્વરૂપ છે. આ વાતને ધ્યાનમાં રાખીને રસ્તા, બજાર તથા અન્ય જાહેર સ્થળોએ લોકો દ્વારા ફેલાવવામાં આવતી ગંદકીનાં કારણો જણાવો. આ સમસ્યાને દૂર કરવાની જરૂરિયાત અને તેના ઉપાયો પર પણ પ્રકાશ પાડો., 5) ‘સેવા કરે તેને મેવા મળે’ - આ ઉક્તિનો અર્થ સમજાવતાં કોઈ મૂળ ઘટના, વાર્તા કે‌ પ્રસંગ‌ તમારા શબ્દોમાં લખો.

Papan Peringkat

Gaya visual

Pilihan

Berganti templat

Pulihkan simpan otomatis: ?