1)  હિન્દ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં નીચે પૈકી કોનો ફાળો મહત્વનો છે a) મહાત્મા ગાંધી b) વોરન હેસ્ટિંગ c) એઓયુમ d) સુભાષચંદ્ર બોઝ 2) નેતાજીના હુલામણા નામથી કોણ ઓળખાતું હતું a) ગાંધીજી b) સરદાર વલ્લભભાઈ પટેલ c) જવાહરલાલ નેહરુ d) સુભાષચંદ્ર બોઝ 3) નીચે પૈકી કયા ક્રાંતિકારીઓએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી a) ખુદીરામ બોઝ b) પ્રફુલ ચાકી c) એ અને બી બંને d) એક પણ નહીં 4) ગોવિંદ ગુરુ નું નામ કઈ ઘટના સાથે સંકળાયેલ છે a) જલિયાવાલા બાગ હત્યાકાંડ b) દાંડીકૂચ c) હિંદ છોડો આંદોલન d) માનગઢ હત્યાકાંડ 5) વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરનાર ક્રાંતિકારી કોણ હતા a) ચંદ્રશેખર આઝાદ b) વાસુદેવ બળવંત ફડકે c) શ્યામજી કૃષ્ણવર્મા d) રામપ્રસાદ બિસ્મિલ 6) નીચે પૈકી આપવામાં આવેલ કઈ જોડ ખોટી છે a) વીર સાવરકર _મિત્ર મેલા b) સુભાષચંદ્ર બોઝ_ આઝાદ હિન્દ ફોજ c) શ્યામજી કૃષ્ણ વર્મા _ઇન્ડિયન સોશ્યોલોજીસ્ટ d) ભગતસિંહ_ હિન્દ રાષ્ટ્રીય મહાસભા 7) સરદાર વલ્લભભાઈ પટેલ કયા સત્યાગ્રહથી સરદાર તરીકે ઓળખાયા a) બારડોલી સત્યાગ્રહ b) ખેડા સત્યાગ્રહ c) ચંપારણ સત્યાગ્રહ d) વ્યક્તિગત 8) નીચે આપેલા આંદોલનોને તેમના સમય મુજબ ગોઠવો a) ૧'૨'૩'૪' b) ૨,૧,૪,૩ c) ૧,૪,૩,૨ d) ૩,૪,૨,૧ 9) 1857 સ્વાતંત્ર સંગ્રામ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું હતું a) ગાંધીજી b) વીર સાવરકર c) સુભાષચંદ્ર બોઝ d) ભગતસિંહ 10) ગાંધીજીએ કોને કાળા કાયદા તરીકે ગણાવ્યો હતો a) રોલેટ એકટ b) જલિયાવાલા બાગ હત્યાકાંડ c) સાયમન કમિશન d) હિંદ છોડો 11) સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તેને હું લઈને જ ઝંપીશ આ વાક્ય કોણે કહ્યું હતું a) ગાંધીજી b) સરદાર પટેલ c) લોકમાન્ય તિલક d) ભગતસિંહ 12) બ્રિટિશ ના કયા વડાપ્રધાને ભારતને સ્વતંત્રતા આપવાની ઘોષણા કરી હતી a) એટલી b) વિલિયમ બેન્ટિંગ c) હોર્ન હેસ્ટિંગ d) ગાંધીજી 13) ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કોણે કરી હતી a) સુભાષચંદ્ર બોઝ b) ચંદ્રશેખર આઝાદ c) વાસુદેવ બળવંત ફડકે d) શ્યામજી કૃષ્ણવર્મા 14) ગાંધીજી એ કોણ ને ડુંગળી ચોર નું બિરુદ આપ્યું હતું a) મોહનલાલ પંડ્યા b) મદનલાલ ધીંગરખા c) સુભાષચંદ્ર બોઝ d) વાસુદેવ બળવંત ફડકે 15) ગાંધીજીએ કોણે વ્યક્તિગત સત્યાગ્રહી તરીકેની નિમણૂક કરી હતી a) શ્યામજી કૃષ્ણવર્મા b) ચંદ્રશેખર આઝાદ c) વીર સાવરકર d) વિનોબા ભાવે

โดย

ลีดเดอร์บอร์ด

สไตล์ภาพ

ตัวเลือก

สลับแม่แบบ

คืนค่าการบันทึกอัตโนมัติ: ใช่ไหม