દિલ્હી સલ્તનત પર કુલ કેટલા વંશોએ શાસન કર્યું હતું? [, ત્રણ વંશો, ચાર વંશો, પાંચ વંશો, છ વંશો, અલાઉદ્દીન ખલજીએ સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે કઈ પદ્ધતિ દાખલ કરી હતી?, 'દાગ' અને 'ચેહરા' પદ્ધતિ, મનસબદારી' પ્રથા, 'ઇક્તા' પ્રથા, 'ચહેલગાન' પદ્ધતિ, ઇતિહાસમાં કયા સુલતાનની યોજનાઓ 'તરંગી યોજનાઓ' તરીકે ઓળખાય છે?, કુતબુદ્દીન ઐબક, ઇલ્તુત્મિશ, મુહમ્મદ-બિન-તુગલક, ફિરોજશાહ તુગલક, સલ્તનતકાળમાં પ્રાંતના વડાને (જે જમીન મહેસૂલ ઉઘરાવતો) શું કહેવામાં આવતું હતું?, મુકાદમ, મુક્તિ અથવા ઇક્તેદાર, વજીર, પટવારી, 'ઢાઈ દિન કા ઝોંપડા' નામની મસ્જિદ કયા શહેરમાં આવેલી છે?, દિલ્હી, અજમેર, આગ્રા, જોનપુર, સાહિત્ય અને કલાના ઉત્તેજનને કારણે કયા શાસકને 'આંધ્રના ભોજ' તરીકે ઓળખવામાં આવે છે?, હરિહરરાય અને બુક્કારાય, કૃષ્ણદેવરાય અને હરિહરરાય, જફરખાન અને અહમદશાહ, સાલુવ નરસિંહ અને તુલુવ નરસિંહ, બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી?, હરિહરરાય પ્રથમ, બુક્કારાય, કૃષ્ણદેવરાય, હસન ગંગુ, દિલ્હી સલ્તનતના શાસનનો અંત ક્યારે અને કોના પરાજયથી થયો?, ઝફરખાન, મહમૂદ ગાવામહમૂદ ગાવા, ઇબ્રાહિમ લોદીઇબ્રાહિમ લોદી, તૈમૂર લંગ તૈમૂર લંગ, દિલ્હી સલ્તનતના શાસનનો અંત ક્યારે અને કોના પરાજયથી થયો?, ઈ.સ. ૧૨૦૬માં કુતબુદ્દીન ઐબકના મૃત્યુથી, ઈ.સ. ૧૫૨૬માં પાણીપતના યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીના પરાજયથી, ઈ.સ. ૧૩૯૮માં તૈમૂર લંગના આક્રમણથી, ઈ.સ. ૧૫૧૮માં બહમની રાજ્યના વિભાજનથી

lesson 2 std 7 s,s

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?