લાલજી સુથાર મંત્રવાળા અડદના દાણા બાફીને ખાઈ ગયા., ખરું, ખોટું, સત્સંગીના પાયાના સાત વર્તમાન છે., ખરું, ખોટું, શ્રીજી મહારાજે જોબનપગીને ભેટીને છાતીમાંચરણારવિંદ આપ્યાં., ખરું, ખોટું, બ્રહ્માનંદ સ્વામી અણિયાળી ગામમાં રહેતા હતા., ખરું, ખોટું, ભગતજી મહારાજે ચંદની સીવવાની સેવા કરી., ખરું, ખોટું, બી.એ.પી.એસ. સંસ્થામાં કુલ ૪૦૦૦ આંતરરાષ્ટ્રીય કેન્દ્રો છે., ખરું, ખોટું, કોઠીમાં ઉપરથી નાંખવામાં આવતા દાણા એટલે પ્રારબ્ધ કર્મ., ખરું, ખોટું, ગુણાતીતાનંદ સ્વામીના સત્સંગથી શિવલાલ શેઠની એકાંતિક સ્થિતિ થઈ હતી., ખરું, ખોટું, અગતરાઈના પર્વતભાઈ શ્રીજી મહારાજના પહેલા નંબરના ભક્ત હતા., ખરું, ખોટું, રામસંગબાપુ ૧૦ વર્ષની ઉંમરે સ્મશાનમાં એકલા ફરવા નીકળતા., ખરું, ખોટું, શીતળદાસને સમાધિમાં અક્ષરધામ દેખાયું., ખરું, ખોટું, દરેક પરમહંસોને માત્ર ત્રણ હાથ લંબાઈનું જ કંતાન મળશે., ખરું, ખોટું, હિરણ્યકશિપુના પુત્રનું નામ ધ્રુવ હતું., ખરું, ખોટું, નીલકંઠવર્ણીએ ૧૨૦૦૦ કિલોમીટરની યાત્રા પૂરી કરી., ખરું, ખોટું, શ્રીજી મહારાજે જગરૂપનાં બે હાથ અને પગ ખેંચીને બહાર કાઢ્યા., ખરું, ખોટું, ભગવાન સ્વામિનારાયણે 6 મંદિરો બાંધ્યા., ખરું, ખોટું

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?