1) શાળા શિક્ષણના અભ્યાસક્રમ નું માળખું NCF તરીકે ઓળખાય છે. તો તાલીમી કોલેજના અભ્યાસક્રમ નું માળખું કયા નામે ઓળખાય છે? a) NCFTE b) NCTE c) NCERT d) NCF B.Ed. 2) કોહલર ____ પ્રકારના શિક્ષણના હિમાયતી હતા. a) પ્રયત્ન અને ભૂલ b) અનુભવોનું શિક્ષણ c) કારક અધ્યયન d) આંતરસૂઝ દ્વારા અધ્યયન 3) ધીરુભાઈ અંબાણી કે ડોક્ટર એ.પી.જે. અબ્દુલ કલામ જેવી મહાન વ્યક્તિઓ સામાન્ય કુટુંબમાંથી આવી હોવા છતાં પોતાના ક્ષેત્રમાં અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે- તે શાનું ઉદાહરણ છે? a) સંલગ્નતા ની પ્રેરણા b) સિદ્ધિ પ્રેરણા c) સત્તાની પ્રેરણા d) સ્નેહ અને સંપૂર્ણ પ્રેરણા 4) ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતા? a) ડેલહાઉસી b) વેલેસ્લી c) કલાઈવ d) વોરન હેસ્ટિંગ 5) ભારતમાં કયો દિવસ "મૂળભૂત ફરજ દિવસ" તરીકે ઉજવાય છે? a) ૨૧ જૂન b) ૬ જાન્યુઆરી c) ૧૫ જાન્યુઆરી d) ૨૧ સપ્ટેમ્બર 6) Ramesh _____ walk a long distance everyday. a) can b) could be c) can be d) could 7) વલ્કેનાઈઝ રબર ની શોધ કોણે કરી હતી? a) ફિશર- ટ્રોપસ b) ડાર્વિન c) ચાર્લ્સ ગુડયર d) ન્યુટન 8) એક ખેતરની 400 હેક્ટર જમીન છે. તેમાં વિવિધ પાક લેવામાં આવે છે. તે પૈકી 40 હેક્ટર જમીનમાં ઘઉંનો પાક લીધેલ છે. ઘઉંના પાકને વર્તુળ આલેખ માં દર્શાવવો હોય તો કેટલા અંશના ખૂણા વાળો ભાગ બતાવવો પડે? a) A b) B 9) " બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું." આ વાક્યમાં ક્રિયાવિશેષણ શું છે? a) A b) B 10) PNG નું આખું નામ જણાવો. a) A b) B

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?