ભારતમાં આવવા કઈ યુરોપીયન પ્રજા વ્યાપાર માટે દરિયાઈ માર્ગની શોધ કરી હતી ?, અંગ્રેજ, પોર્ટુગીજ, ફ્રેંચ , ડચ, યુરોપના ક્યાં પરિવર્તનને નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ ?, આર્થિક પરીવર્તન , સામાજિક અને ધાર્મિક પરીવર્તન , વૈશ્વિક પરીવર્તન , વ્યાવસાયિક પરીવર્તન, તુર્કોએ કોન્સ્ટેંટિનોપલક્યારે જીતી લીધું ?, 1417, 1857, 1400, 1453, યુરોપ વાસીઓને ભારતના મસાલાની શાથી જરૂર હતી ?, માંસ સાચવવા , ઠંડીથી બચવા , વેચવા માટે, સંગ્રહ માટે , યુરોપીયન પ્રજાને ભારત આવવા નવા જળમાર્ગની જરૂર શાથી પડી?, વેપાર સસ્તો બનતા , ટૂંકો રસ્તો બનતા , યુદ્ધ કરવા માટે , જમીનમાર્ગ બંધ થતાં , વાસ્કો દ્દ ગામા ક્યાં દેશનો વાતની હતો ?, પોર્ટુગલ, ભારત , ઈંગ્લેન્ડ , ડચ , વાસ્કો દ્દ ગામા સૌ પ્રથમ ભારતના ક્યાં બંદરે આવ્યો હતો?, સુરત, કલકત્તા , કાલિકટ , મુંબઈ , ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ ?, ઇ.સ . 1700 , ઇ.સ .1600 , ઇ.સ .1853, ઇ.સ .1602 , ટોમસ રો એ ભારતના ક્યાં રાજા પાસેથી વેપારની પરવાનગી મેળવી ?, shahjaha , જહાંગિર, ઓરંગજેબ, અકબર , આજનું કોલકાતા શહેર અંગ્રેજ શાસન માં બીજા ક્યાં નામે ઓળખાતું ?, ફોર્ટ બ્લેર , ફોર્ડ ફેંચ , ફોર્ટ વિલિયમ , ફોર્ટ મંડળ .

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ ૧ ક્વિજ ૧

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?