1) નીચેનામાંથી કઈ નદી દ્વિકલ્પીય નથી ? a) ગોદાવરી b) કોસી c) કૃષ્ણા d) કાવેરી 2) કાશ્મીરનું કયું સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ ધ્વારા રચાયેલું છે ? a) નૈનિતાલ b) પુલિકટ c) ચિલ્કા d) વુલર 3) નર્મદા નદીએ કયા ધોધની રચના કરી છે ? a) ધુંઆધાર b) જોગ c) તુંગભદ્રા d) શિવસમુદ્રમ 4) _________નદીઓ મોસમી હોય છે. a) હિમાલયની b) કશ્મીરની c) મધ્યપ્રદેશની d) દ્વીપકલ્પીય 5) સમુદ્રની ભરતીના કારણે ________ જેવા સરોવરો રચાયાં છે. a) રકાબી b) ઘોડાની નાળ c) લગૂન d) ડેલ્ટા 6) નર્મદા નદી કયાં રાજ્યમાંથી નીકળે છે ? a) ઓડિશા b) ઝારખંડ c) છત્તીસગઢ d) મધ્યપ્રદેશ 7) કયા રાજ્યમાં "સાંભર" સરોવર આવેલું છે ? a) ગુજરાત b) મધ્યપ્રદેશ c) રાજસ્થાન d) કર્ણાટક 8) આપણે નદીઓને __________ કહીએ છીએ.  a) લોકમાતા b) જલદેવી c) ભુમિપુત્રી d) વાયુપુત્રી 9) કઈ નદીને 'દક્ષિણની ગંગા' કહેવામાં આવે છે ? a) કૃષ્ણા b) કાવેરી c) મહાનદી d) ગોદાવરી 10) બાંગ્લાદેશમાં ગંગાનો પ્રવાહ ક્યા નામે ઓળખાય છે? a) ભાગીરથી b) પદ્માં c) મેઘના d) હુગલી

Social Science-09 Ch-15: જળ પરિવાહ @ મીત ઠાકોર

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?