1) ભારતીય ઉપખંડમાં આશરે કેટલાં વર્ષોથી માનવવસ્તીનાં અવશેષો જોવાં મળે છે ?  a) 12 લાખ b) 20 લાખ c) 10 લાખ d) 22 લાખ  2) કોની શોધમાં આદિમાનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો હતો ?  a) રહેઠાણ માટે નવી જગ્યાની  b) ઓજારોની c) પાલતુ પશુઓની  d) ખોરાકની  3) આદિમાનવના પ્રારંભિક જીવનની મોટાભાગની માહિતી શાનાં પરથી મળે છે ?  a) ઓજારો b) રહેઠાણો c) ગુફાઓ  d) ખોરાક  4) માનવજીવનની સૌથી ક્રાંતિકારી શોધ કઈ છે ?  a) અગ્નિ b) ચક્ર c) રહેઠાણ  d) ખેતી 5) મધ્ય પ્રદેશ અને દક્ષિણ - ઉત્તર પ્રદેશની ગુફાઓમાં કોનાં ચિત્રો જોવાં મળે છે ?  a) માટીનાં વાસનોનાં b) બાળકોનાં  c) પાલતુ પશુઓનાં d) જંગલી પશુઓનાં  6) નદીકિનારાનાં પ્રદેશો કયા પાષાણ યુગના લોકોના આશ્રયસ્થાનો હતાં ?  a) આદિ b) મધ્ય c) લઘુ d) ગુરુ  7) આદિમાનવની કાર્ય શાળામાંથી શું મળી આવ્યું છે ?  a) પથ્થરોના મોટાં ટુકડાઓ  b) આદિમાનવે છોડી દીધેલાં હથિયારો  c) બરાબર ન બનેલાં હથિયારો d) આપેલ તમામ 8) લઘુ પાષાણ યુગનાં લોકોના આશ્રયસ્થાનો ક્યાં હતા ?  a) જંગલોમાં b) ગુફાઓમાં c) નદીકિનારાના પ્રદેશોમાં  d) આપેલ પૈકી એકેય નહીં  9) એશિયા ખંડમાં આશરે 20 લાખ વર્ષોથી માનવવસ્તી હોવાનાં અવશેષો મળેલાં છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. a) સાચું b) ખોટું 10) નૂતન પાષાણ યુગ અન્ન ઉપજાવનાર તરીકેનો તબક્કો ગણાય છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. a) સાચું b) ખોટું 11) આદિમાનવ પોતાના ઉપયોગ માટે લોખંડમાંથી ઓજારો બનાવતો. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. a) સાચું b) ખોટું 12) જે જગ્યાએથી આદિમાનવના રહેઠાણના અવશેષો મળ્યાં છે ત્યાંથી રાખનાં અવશેષો પણ મળ્યાં છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. a) સાચું b) ખોટું 13) અગ્નિની શોધ એ માનવજીવનની સૌથી ક્રાંતિકારી શોધ ગણાય છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. a) સાચું b) ખોટું 14) આદિમાનવ રહેવાં માટે કુદરતી ગુફાઓનો ઉપયોગ કરતો. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. a) સાચું b) ખોટું 15) આદિમાનવોનો પરસ્પર સહવાસ વધતાં તેમનામાં હાવભાવ, કલાત્મક સંકેતો અને ભાષાનો વિકાસ થયો. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. a) સાચું  b) ખોટું  16) નૂતન પાષાણ યુગ અન્ન ઉપર્વતોની તળેટીના પ્રદેશો લઘુપાષાણ યુગનાં લોકોના આશ્રયસ્થાનો હતા. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. a) સાચું  b) ખોટું 17) ઈ.સ. પૂર્વે ચોથી સદીના મધ્યની આસપાસના લોકો પાકી ઈંટોના મકાનમાં રહેતા હતા. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.   a) સાચું b) ખોટું

ધોરણ : 6 સત્ર : 1 સામાજિક વિજ્ઞાન પાઠ : 4 માનવજીવનની શરૂઆત વૈકલ્પિક પ્રશ્નો & ખરાં - ખોટાં વિધાનો

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?