આદિ ગુરુ શંકરાચાર્ય નો જન્મ ક્યાં થયો હતો, કાલડી, રામાનુજ આચાર્ય નો જન્મ ક્યાં થયો હતો, મેરુમલતુર, શીખ ધર્મશીખ ધર્મના સ્થાપક કોણ હતાા, ગુરુ નાનક, વૈષ્ણવજન તો તેને રે કહીએ ભજન કોણે લખ્યું, નરસિંહ મહેતા , મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જાણીતા છે, તુકારામ, ગુરુ નાનક કંઈ શાખાના સંત હતા, નિર્ગુણ , સંત જ્ઞાનેશ્વર એ ભગવદ ગીતા ઉપર લખેલી ટીકા કયા નામે ઓળખાય છે, જ્ઞાનેશ્વરી, ભારતમાં સુખી મત ફેલાવનાર મુખ્ય કેટલી પરંપરાઓ હતી, ચાર, કથકલી નૃત્ય એ કયા રાજ્યની નૃત્ય પરંપરા છે, કેરલ, મણિપુરી નૃત્ય એ કયા રાજ્યની ઓળખ છે, મણીપુર, બિહુ નૃત્ય કયા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે, અસમ, ભેસના શિંગડા માંથી બનાવવામાં આવેલું એક વાદ્ય એને શું કહેવાય, પેપા, ભરતનાટ્યમ કયા રાજ્યનુ વિશેષ નૃત્ય છે, તમિલનાડુ, અકબરનામા કોણે લખ્યું છે, અબુલ ફઝલ, રસ મંજરી કોણે લખ્યું છે, ભાનુદત, કાંગડા શૈલીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, પહાડી ચિત્રકલા, પુરીમાં આવેલું જગન્નાથ મંદિર કઈ શૈલીમાં બંધાયેલું છે, નાગર શૈલી, મદુરાઈમાં આવેલું મીનાક્ષી મંદિર કઈ શૈલીનું વિશિષ્ટ ઉદાહરણણ છે, દ્રવિડ શૈલી, કર્ણાટકમાં આવેલું હોયશડેશ્વરનું મંદિર કઈ શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે, વેસર શૈલી, તરણેતરનો મેળો ક્યાં ભરાય છે, સુરેન્દ્રનગર, સરખેજ નો મેળો ક્યાં ભરાય છે, અમદાવાદ, માધવપુર નો મેળો ક્યાં ભરાય છે, પોરબંદર, ભવનાથનો મેળો ક્યાં ભરાય છે, જુનાગઢ, ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે, સાબરકાંઠા, ચેટી ચાંદ કોનો તહેવાર છે, સિંધી ભાઈ બહેનો, સિંધી ભાઈ બહેનોના ઇષ્ટદેવ કોણ છે, જુલેલાલ, સિંધી ભાઈ બહેનો એમના ચિઠ્ઠી ચાંદ તહેવારમાં પ્રસાદીમાં શું વહેંચે, મીઠો ભાત (તાહિરી), આખ્યાન ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે, કવિ ભાલણ, શામળદાસના વિવાહ કોણે લખ્યું છે, નરસિંહ મહેતા, નાતાલ ક્યારે ઉજવવામાં આવે છે, 25 ડિસેમ્બર.

GSSE જ્ઞાન સાધના QUIZ-SS..STD-7 -PR PRAJAPATI

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?