સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ અંગ છે., સાચું , ખોટું , અજારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે., સાચું , ખોટું , આપણે સુઈ ગયા હોઈએ ત્યારે ઓક્સિજનની જરૂર પડતી નથી., સાચું , ખોટું , ખોરાકમાં રાસાયણિક ઊર્જા સ્વરૂપે ઉર્જા સંગ્રહિત હોય છે., સાચું , ખોટું , યીસ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે., સાચું , ખોટું , પ્રાણીકોષોમાં થતા અજારક શ્વસન દરમિયાન લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે., સાચું , ખોટું , વનસ્પતિ કોષોમાં થતા અજારક શ્વસન દરમિયાન આલ્કોહોલ ઉત્પન્ન થાય છે., સાચું , ખોટું , શ્વાસ લેતી વખતે ઉરોદર પટલ ઉપર તરફ જાય છે., સાચું , ખોટું , ગરોળી શ્વસનછિદ્રો દ્વારા શ્વસન કરે છે., સાચું , ખોટું , હવામાં કાર્બન ડાયોકસાઈડ વાયુનું પ્રમાણ 0.04 ટકા છે., સાચું , ખોટું .

ધોરણ : 7 સત્ર : 2 વિજ્ઞાન અને ટેક્નોલોજી પાઠ : 10 આપેલ વિધાન સાચા છે કે ખોટાં તે જણાવો.

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?